સુવિચાર








  • "શાણો માણસ મિત્રને વિનયથી , ભાઈઓને સન્માનથી , સ્ત્રીને માનથી , સેવકોને દાનથી અને અન્ય માણસોને ચતુરાઈથી વશ કરવા ઇચ્છે છે. " – હિતોપદેશ 
 
  • " નેતા દયાહિન થઈને પ્રજાનું શોષણ કરવા લાગે , ત્યારે ધરતીમાથી રસકસ ચાલ્યા જાય છે . " - કવિ કલાપી 

     
  •  " શાંતિકાળમાં જેટલો વધુ પરિશ્રમ કરશો , યુધ્ધકાળમાં તેટલું ઓછું લોહી રેડાશે ."
     














No comments:

Post a Comment

Back to Top